જોડિયા ખાતે સ્વ. રાજીવનયન મનુભાઈ રાવલ નું ટેલિફોનિક બેસણું

હિન્દ ન્યુઝ, જોડિયા

અવસાન નોંધ : 

સ્વ.મનુભાઈ માવજીભાઈ રાવલ (વૈદરાજ) જામનગરવાળા ના પુત્ર સ્વ. રાજીવનયન મનુભાઈ રાવલ (રાજીવભાઈ) ઉ.વ.66 હાલ જોડિયા તે વિશ્વેશભાઈ તથા વ્યોમેશભાઈ ના નાનાભાઈ અને હર્ષાબેન ના પતિ તથા સ્વ.પ્રવીણભાઈ ઠાકર જોડિયા ના જમાઈ તેમજ જીતુભાઇ (રાજુભાઇ), ભરતભાઇ, બીપીનભાઈ, ગૌતમભાઈ તથા મીરાબેન ના બનેવી નું તા.13.9.2020 ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.20.9.20 ના રોજ તેમના નિવાસ સ્થાને જલારામ સોસાયટી જોડિયા ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે. 
મો.9825434537
મો.9879818081

 

Related posts

Leave a Comment